Categories
Junaghdh

ન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ..

0 0
Read Time:44 Second

બ્રેકિંગ ન્યુઝ.. જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ.. છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો છે વરસાદ..

ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું.. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી.. કલેક્ટર,એસપી,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર.. જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ.. હજુ પણ વરસાદનું જોર યથાવત.. લોકોને ઘરની બહાર નહીં નીકળવા તંત્રની અપીલ

Goodday Gujarat Exclusive

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે

0 0
Read Time:1 Minute, 17 Second

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલા આરાધ્યા હોમસ ખાતે રહેતા એક મહિલાએ આપઘાત કર્યો છે. ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાના જ ઘરના બેડરૂમમાં પાંખે લટકીને મહિલાએ આત્મહત્યા કરી છે. જેને લઇને સોસાયટીના તમામ રહીશોને જાણ થતાં સોસાયટીના લોકો પણ ભેગા થયા હતા.

સમગ્ર મામલાની જાણ ચાંદખેડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સાથે જ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિવારના સભ્યો અને સાથે જ કેટલાક સંબંધીઓની પૂછપરછ પણ કરો હતી.

પોલીસનો તપાસ બાદ પોલીસ દ્વારા ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતી.

પરિવારના અન્ય સભ્યોને મામલાની જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મહિલાના આપઘાતનું કારણ હજુ અકબંધ છે.
પરંતુ સ્થાનિક પોલીસ પોતાની કાર્યવાહી સાથે જ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Porabandr

ગુજરાત ATS દ્વારા પોરબંદર માં ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહેલા 3 આરોપી ને ઝડપી લીધેલ છે.

1 0
Read Time:7 Minute, 49 Second

Logo

ગુજરાત ATS દ્વારા પોરબંદર માં ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહેલા 3 આરોપી ને ઝડપી લીધેલ છે.

ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળેલ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિ ન્સ (ISKP) પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓ ફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ ૯મી જુ ન, ૨૦૨૩ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટે શન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આ ઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયતમાં લેવા માં આવ્યા હતા. આ અટકાયત કરાયેલ વ્યક્તિઓ (૧) ઉબેદ નાસિર મીર, રહે . ૯) ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯0 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર અને (3) મોહમ્મદ હા જીમ શાહ. રહે. ઘર નંબર પર ૫૩. નરીબલ, સૌરા, શ્રીનગર છે. આ વ્યક્તિઓની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરવાદી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્ સ (ISKP)માં જોડાયા હતા.

પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્મ યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેન ન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવ ા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓ ના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા ISKP ને આ વ્યક્તિઓના ISKP ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (વફાદારો નો સિપહ-સાલ ર અથવા લીડર) ને બાયાહ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કા શ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયાહ ની ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલ છે. તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ છે કે તેઓને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાન ી સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તર ીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચ વાના હતા, જ્યાં તેઓને ઢાઉ (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપ યોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તા ISKP અને શહાદત હાંસલ કરવાની હતી, ત્યારપછી હેન્ડલર ISKP Ver más ડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો.

આ મૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામા આવેલા પુરાવાના આધારે (૧) ઉબેદ નાસિર મીર, રહે. ૯૦ ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯૦ ફૂટ રોડ, સૌરા, નૌશરા, (3) મોહમ્મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર ૫૨/૫૩, નરીબલ, સૌરા, શ્રીનગર ૯૦ ફૂટ રોડ, શ ાહ ફસલ કોલોની, સોરા, શ્રીનગર (૪) ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ, શ્રીનગર (૫) સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, રહેવાસી ૧03, બેગ-એફિઝા એપાર્ટમેન્ટ. સૈયદપુરા સુરત નાઓ વિરુદ્ધ અનલોકુલ એક્ટીવીટી સ પ્રિવેન્શન એક્ટ (UAPA) ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હા જીમ શાહ તમામ રહેવાસી સોરા, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, સૈયદપુરા, સુરતની ઘરપકડ ક રવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં મળી આવેલ સાહિત્ય અને સામગ્ર ફાઇલ્સ છે જે પકડાયેલ (૧) ) હનન અબ્દુલકયુમ હયાત સ્વાલ (૩) મોહમ્મદ હાજી મ શાહ દ્વારા ઉપયોગમાં લેવાતા Aplicación MEGA Cloud માંથી મળી આવતા બ્જે લેવામાં આવેલ છે. જેમાં મળી આવેલ ઇમેજ ફાઇલ્સમાં ઇસ્લામીક સ્ટેટસ ના ઝાંડા સામે આ ત્રણે આરોપીઓ તથા આરોપી ઝુબેર અહેમદ મુનશી નાઓએ ઘાતક અને તિક્ષ્ણ હથિયારો ફરસી અને છરો સાથે રાખી બા’યાહ લેતા દેખાય છે. તેમજ એક ઇમેજ ISIS ને સ્મર્થન આપતી ગેફીટી પી દ્વારા શ્રીનગર પાસે કોઇ દિવાલ ઉપર આશરે એકાદ વર્ષ પહેલા બનાવેલ હતી તેની છે. તેમજ મળી આવેલ ડોક્યુમેન્ટ ફાઇલ્સમાં જિહાદ, હિ જરત, કુફર, ખિલાફત, વિગેરે વિશે તથા, ISIS પોતાના ઉદ્દેશ્ય વિશે આ આરોપીઓએ લખાણ લખેલ છે. તેમજ મળી આવેલ વિડીયો ફાઇલ્સમાં આ આરોપીઓ ત સ્થાપવા માટે મદદ કરવા માટે બાયાહ લેતા દેખાય છે . તેમજ ઓડિયો ફાઇલ્સમાં પણ ખિલાફત સ્થાપવા માટે મ દદ કરવા માટે બા યાહ લેતા હોવાનું જણાય છે.

તેમજ પકડાયેલ આરોપી સુમેરાબાનુ મોહંમદ હનીફ મલ ISKP ને લગતું ઉશ્કેરણીજ નક અને કટ્ટરવાદી સાહિત્ય મળી આવેલ છે. જેમાં પ્રથમદર્શી મુસ્લીમોને જિહાદ કરવાનો, અન્ય ધર્મના લોકો જેમાં મુખ્ય રીતે ગાયોના દેશના ર હેવાસીઓને’ ચેતવણી આપતો, લોકશાહી વિરૂધ્ધ મુસ્લિ મોની ઉશ્કેરણી કરતો, મુસ્લિમ મહિલાઓને જિહાદમાં મદદરૂપ થવા માટેનો તેમજ કોઇ પણ પ્રકારે યુધ્ધ કર વાનો સંદેશો હોવાનું જણાઇ આવેલ છે. આરોપી સુમેરાબાનુ પાસેથી એક ઇસ્લામીક ભાષામાં લખેલ કાગળ મળી આવેલ જે ISK ના આમીરને આપવામાં વાહનો નમૂનો હોવાનું જણાય છે.

ઉપરોક્ત ચારેય પકડાયેલ આરોપીઓની પૂછપરછ આધારે દ્વારા ઝુબેર અહેમદ મુનશીનાની આઈડેન્ટીટી કન્ફ ISKP હે. અમીરા કદલ, શ્રીનગરનાની ATS Gujarat કાશ્મીર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને તેને ટ્રાન્ઝીટ રીમાન્ડ આધારે ATS Gujarat, અમદાવાદ લાવવામાં આવનાર છે. ત્યારબાદ સદરી આરોપીને નામદાર કોર્ટ સમક્ષ હાજ ર કરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

“જરૂરી નથી કે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા ડોક્ટર હોવું જ જોઈએ“ આ વાતને સિદ્ધ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીએ

0 0
Read Time:58 Second

અમદાવાદ ના કાલુપુર સર્કલ પાસે એકટીવા ચાલક ની અચાનક છાતી મા દુખાવા ચાલુ થતા, તેને પોલીસ ને જાણ કરી ત્યારે પોલીસ જવાને તે વક્તિ ને CPR આપી તે વ્યક્તિ નો જીવ બચાયો,

જરૂરી નથી કે કોઈપણ વ્યક્તિનો જીવ બચાવવા ડોક્ટર હોવું જ જોઈએ, આ વાતને સિદ્ધ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીએ

આ અંગે મળતી માહિતી મુજબ, એક્ટિવા ચાલકને કાલુપુર સર્કલ નજીક અચાનક છાતીમાં ખુબજ દુ:ખાવો થતા જે ઓએ ચોકી પાસે આવી પોલીસને જાણ કરી કે મને છાતીમાં ખુબજ દુ:ખાવો થાય છે. ત્યારે પોલીસ જવાનો એ CPR આપી તે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે, પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારયો

0 0
Read Time:1 Minute, 24 Second

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે.

નરાધમ પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. સગા હેવાન પિતાએ તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને આ હેવાન છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના હેવાન પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો, અહીં સુધી કે જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો. આ હેવાન પિતાએ હદ એટલી વટાવી કે દીકરીને લગ્ન બાદ પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી, સગી બહેનોને હેવાન પિતા થી બચાવવા પુત્રીએ પોલીસની મદદ લઈ ફરિયાદ કરી અને હેવાન પિતાને વેજલપુર પોલીસે દબોચી લઈ વધુ તપાસ હાથધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે

1 0
Read Time:6 Minute, 27 Second

“વૃક્ષ સાથે વાત” વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “ટ્રી-વાકાથોન” ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા સંચાલિત અને 1973 થી દર વર્ષે 5 જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરના લાખો લોકો દ્વારા પર્યાવરણ માટે વૈશ્વિક જાગૃતિ અને પર્યાવરણને સ્વસ્થ સ્વચ્છ રાખવાના પગલાંને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. 5મી જૂન 2023ના રોજ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના 50 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરના જાણીતા પર્યાવરણ પ્રેમી ડો. ગીતીકા સલુજા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે જેને “ટ્રી-વાકાથોન” નામ આપવામાં આવ્યું છે જેમાં શહેરના પર્યાવરણપ્રેમીઓ દ્વારા વૃક્ષ સાથે વાતો કરવાનો અનેરો આનંદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.દરેક વૃક્ષોમાં જીવ હોય છે તેવી આપણી માન્યતાઓને આ પર્યાવરણ દિવસે અલગ અલગ વૃક્ષો સાથે વાતો કરવાનો આનંદ મેળવશે અને સાથે જ આપણા દુર્લભ અને અલગ અલગ જાત ભાતના વૃક્ષોની માહિતી પણ આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન કરનાર ડો.ગીતીકા સલુજા નો પચાસમો જન્મદિવસ પણ હોવાથી તેઓ આ ખાસ પ્રકારે તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તેમનો માર્ગદર્શક મંત્ર એ છે કે એક એવું પરિવર્તન આવે કે વિશ્વમાં દરેક વ્યક્તિઓ પર્યાવરણના પ્રભાવમાં જોવા મળે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહે. “ટ્રી-વાકાથોન” નો અર્થ થાય છે વૃક્ષોની અનુભૂતિ અને વૃક્ષોને સુરક્ષિત કરવા માટે વૃક્ષો સાથે ચાલતી વખતે વૃક્ષ સાથે વાત કરો. “ટ્રી-વાકાથોન” ચળવળ દ્વારા તે બધાને ઓછામાં ઓછા કુદરત તરફ પાછા વાળવા નો પ્રયત્ન છે તથા પ્લાસ્ટિકના પ્રદૂષણને હટાવવા, આપણા વાદળી ગ્રહ પર લીલીછમ જાજમ પાથરવા નો એક સુંદર પ્રયાસ અને જીવન જીવવાની કુદરતી રીત સાથે જીવન આનંદમાં જીવવા વિનંતી કરે છે. આ કાર્યક્રમનો હેતુ છે કે આપણે આપણી જીવનશૈલીના માનસિક દબાણને સમજીએ છીએ પરંતુ દરેક પગલે સૌને એક એવા પરિવર્તનની જરૂર છે જે આપણે આ દુનિયામાં જોવા માંગીએ છીએ અને આ પ્રક્રિયામાં સ્વચ્છ અને સ્વસ્થ જીવન માટે અન્ય લોકોને પ્રભાવિત કરી શકીએ છીએ.અમદાવાદના જાણીતા શ્રેયસ ફાઉન્ડેશન ખાતે 5 જૂને 2023 ના રોજ સવારે 5 કલાકે 250 લોકો આ “ટ્રી-વાકાથોન” કાર્યક્રમમાં માં ભાગ લેવા એકત્ર થશે. જ્યાં 35 થી વધુ નિષ્ણાતો દ્વારા પર્યાવરણ અને વૃક્ષો વિશેની માહિતી આપી આપણી આસપાસ જોઈ રહેલા છોડ, પક્ષીઓ અને પતંગિયા વિશે લોકોને શિક્ષિત કરવામાં આવશે. જ્યારે પણ માનવી કોઈપણ વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે સૌ લોકો ઘોંઘાટ કરે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. જેના કારણે વૃક્ષો પાર રહેલા પક્ષીઓ, પતંગિયાઓ કે અન્ય જીવોને તે જગ્યાએથી દૂર થવું પડે છે. આ કાર્યક્રમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવશે કે વૃક્ષો પર રહેતા જીવો પણ એક સહ અસ્તિત્વ ધરાવે છે અને “ટ્રી-વાકાથોન” ના આયોજનમાં રજીસ્ટર થયેલા લોકો કોઈપણ પ્રકારનો ઘોંઘાટ કે કચરો કર્યા વગર આ કાર્યક્રમના આયોજનમાં શામેલ થશે.આ દિવસે 23 ઇકો એન્જલ્સ કે જેમણે વૃક્ષારોપણ, જીવદયાના ક્ષેત્રમાં અને આપણા ગ્રહની સુરક્ષા માટે અથાગ મહેનત કરી છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનને ઈન્સ્પાયરિંગ ઈકો એન્જલ એવોર્ડથી પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. આ પહેલને એસોસિએશન પાર્ટનર અને ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. આપણે કુદરતને જે પણ આપીએ છીએ તે કુદરત આપણને ગુણાકારમાં પાછું આપે છે અને તેથી અમે દરેકને વિનંતી કરીએ છીએ કે એક છોડ વાવો અને જેના બદલામાં વૃક્ષો આપણને ઘણું બધું પાછું આપે છે.કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે રહેશે.5મી જૂન 2023, સોમવાર, સવારે 5.00 થી 8.30 વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.1. આગમન અને નોંધણી 2. સૂર્યનમસ્કાર 3. પ્લાન્ટ ટેક્સોનોમિસ્ટ/વનસ્પતિશાસ્ત્રી/વૃક્ષો, પતંગિયા અને પક્ષીઓના નિષ્ણાતોની આગેવાની હેઠળ 15 લોકોના જૂથમાં “ટ્રી-વોકેથોન” 4. છોડ સાથે ફોટોગ્રાફી અને સેલ્ફી 5. છોડનું સ્કેચિંગ 6. જીવંત પેઇન્ટિંગ 7. વાંસળી વગાડવી8. કુદરતી રસ સાથે સાત્વિક નાસ્તો. 9. એક છોડ આપો, બે લો 10. બીજ બોલ બનાવવાની વહેંચણી11. ઇકો એન્જલ્સનું સન્માન 10. “ટ્રી-વાકાથોન” કોફી ટેબલ બુક ઝીરો વેસ્ટ ઇવેન્ટ, નહિવત અવાજ પ્લાસ્ટિકની પાણીની બોટલ નહીં, કાગળના કપ નહીં. માટીના વાસણમાં પાણીનું વિતરણ.

રિપોર્ટર સંગીતા સુથાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ ના શાહે-આલમ ટોલ નાકા પાસે બાળકો ભણવાની ઉંમરે આવતા જતા વાહનો માં ભીખ માગતા જોવા મળેલ છે

0 0
Read Time:1 Minute, 32 Second

અમદાવાદ ના શાહે-આલમ ટોલ નાકા પાસે બાળકો ભણવાની ઉંમરે આવતા જતા વાહનો માં ભીખ માગતા જોવા મળેલ છે,

આ વીડિઓ જોયા બાદ અનેક સવાલો ઉભા થયા છે…કોણ છે આ મહિલા અને બાળકો જે ભીખ માંગી રહ્યા છે…?

શું ગુજરાત ની સામાજિક સંસ્થાઓ, બાળકો માટે કામ કરતી સંસ્થાઓ, પોલીસ વિભાગ સહિત ગુજરાત ની સુરક્ષા એજન્સીઓ આ વીડિયોમાં અને ફોટામાં જોવા મળતી યુવતીઓ અને બાળકો ની કોઈ ઊંડાણ પૂર્વક તપાસ કરશે કે કેમ…?

શું રથયાત્રા પૂર્વે એક નાની ચુક ગુજરાત નું અને સુરક્ષા એજન્સીઓ નામ બગાડી શકે…?

શું કોઈ આ મજબૂર યુવતીઓ ઓ અને માસૂમ બાળકો પાસે જબરજસ્તી ભીખ માંગવાનું કામ કરાવે છે કે શું..?

આ બાળકો અને મહિલાઓ દેશ નાગરીક છે કે કેમ એ ની તપાસ કોણ કરશે…? આ માહિતી ઉચ્ચ અધિકારીઓ પાસે મિડિયા ના માધ્યમ થી કે સોશિયલ મીડિયાના માધ્યથી પહોંચશે એટલે જો શંકાસ્પદ અને અન્ય કોઈ કારણ હશે તો આવતી કાલ થી આ ભીખ માંગતા બાળકો અને યુવતીઓ થોડા દિવસ ગાયબ થઈ જશે એવું બની શકે…?

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે

0 0
Read Time:1 Minute, 45 Second

ગઇકાલે નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે. આપને જણાવીએ કે, આ લોકો બે હજારની નોટ વટાવનારાઓ ને 500 રૂપિયાની નકલી નોટો આપવાની ફિરાકમાં હતા. નોંધનીય છે કે, થોડા મહિના પહેલા નરોડા વિસ્તાર માં આવેલી પાલવ હોટલમાં નકલી ચલણી નોટ ભાંડનો પર્દાફાશ સરદારનગર પોલીસે કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, નરોડા પાટીયા નજીક આવેલા એટીએમ પાસે કેટલાક શખ્સો બેઠા છે. જેમની પાસે 500ના દરની નકલી ચલણી નોટનો જથ્થો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણ યુવકોને કોર્ડન કરી લીધા હતા. ત્રણેય યુવકો પાસેથી 500ના દરની કુલ 1570 ચલણી નોટ મળી આવી હતી. ત્રણેયના નામ રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર પાંડુ રંગન પિલ્લઇ (રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, હાટકેશ્ વર), મોહન અનબલગન ગવન્ડર (રહે મીરા એપાર્ટમેન્ટ, નગર) અને દિનેશ ઉર્ફે લાલો રાજપુત (રહે, પંજાબી તા ળાવાળાની ચાલી, હાટકેશ્વર) છે. આ આરોપીઓ બે હજારની નોટ લઇને છૂટ્ટા આપવાના બદલ 500 500 500 500 500 500 500 500 500 500 આયોજનમાં હતા. જોકે, પોલીસની સતર્કતાને કારણે આ આખુ નેટવર્ક ચાલે તે પહેલા જ ઝડપાઇ ગયુ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ભારત સ રકાર ના ઉપક્રમે રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા સબ જેલ,નારી કેન્દ્ર,સખી વન સ્ટોપ કેન્દ્ર , બાળ સુધાર ગ્રહ ચાઈલ્ડમાં વેલનેસ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે

0 0
Read Time:2 Minute, 2 Second

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ભારત સ રકાર ના ઉપક્રમે રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા સબ જેલ,નારી કેન્દ્ર,સખી વન સ્ટોપ કેન્દ્ર , બાળ સુધાર ગ્રહ ચાઈલ્ડમાં વેલનેસ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે, જે તા.15/5/2023થી તા 06/14/2023 લા સબ જેલ સુજનીપુર ખાતે હેલ્થ વેલનેસ તેમજ જાતિ ય રોગો માટે અવેરનેસ પ્રોગ્રામમાં જિલ્લા ક્ષય અ ધિકારી ડૉ.દેવેન્દ્ર એન. arte, arte, arte લ ઓફિસર ડૉ. DAPCU, DAPCU સુપરવાઈઝર વસંતભાઈ લિમ્બચિયા, સુભિક્ષા ીનેટર, આઈ સી ટી સી સેંટર, arte િનિક સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શ ન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન મહેશકુમાર ઝાલ ા Consejero de ITS દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ ૪૯ કૈદી ભાઈઓનું HIV, Hbsag, HCV, RPR અને ટીબી માટે ગળફા ની તપાસ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમ એક માસ સુધી ચાલનાર હોઈ સંલગ્ન દ રેક સંસ્થાને ઉપર જણાવેલ દરેક આરોગ્ય ની સેવાઓ ઉપ લબ્ધ કરાવવામાં આવશે.આ કાર્યક્રમ નું આયોજન,પ્લ ાનિંગ અને અમલીકરણ કરાવવા જિલ્લા ક્ષય, આરટી મેડિકલ ઓફિસર, જિલ્લા જેલ અધિક્ષક, સુરક્ષા ક્લિનિક, આઈસીટીસી સ્ટાફ, , ટી. બી સ્ટાફ, સુભિક્ષા પ્રોજેક્ટ તેમજ જેલના કર્મચ ારીને કેદી ભાઈઓએ સુંદર સાથ સહકાર આપ્યો હતો, આજર 49 જેટલા કેદી ભાઈઓનું કાઉન્સેલિંગ તેમજ Prueba કરવા માં આવ્યું હતું…

રિપોર્ટર ભરત ઠાકોર

L

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %