Categories
Amadavad

અમદાવાદ વિસ્તારમાં મોટી લુંટને અંજામ આપે તે પ હેલાં મોરબી તાલુકા પો.સ્ટે. ના લુંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદના જમ્પ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હથીયારના ગુનામા વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર નંગ-૦૩ તથા કારતુસ નંગ-૧૨ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચ

0 0
Read Time:2 Minute, 48 Second

અખિલેશ ઉર્ફે દલવીરસીંગ સન/ઓફ ઉદયસીંગ ભદોરીયા ઉવ. ૪૦ રહે, ગામ. હરપાલકા પુરા પચેરા તા. મહેગાંવ પોસ્ટ. પાલી જી. ભીંડ મધ્યપ્રદેશને મેમકો આનંદ હોસ્પિટલ થી ઝડપી લીધેલ છે.

આરોપીના કબ્જામાંથી દેશી તમંચા નંગ – ૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા પિસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- તથા કારતુસ નંગ – ૧૨ કિ.રૂ. ૧૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૬૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૬/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ

કલમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન આજથી આશરે વીસ એક દિવસ પહેલાં મ.પ્ર. રાજ્યના ભીંડ ગોરમી ખાતે ઘરવખરીનો સામાન લેવા ગ યેલ ત્યાં એક અજાણ્યા માણસે હથીયાર આપવાની વાત ક રતાં તેણે તમંચા નંગ – ૨ તથા પિસ્તોલ નંગ – ૧ તથા કાર તુસ નંગ – ૧૨ મ.પ્ર. ના ભીંડ જીલ્લાના ગોરમી ગામના એક છોકરા રૂ.૩૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે.

પકડાયેલ આરોપી મ.પ્ર. રાજ્ય તથા ગુજરાત રાજ્યમાં લુંટ તથા ધાડના ગુનાઓમાં પકડાયેલ હોય અને અમુક ગુનાઓમાં વોન્ટ ડ હોય જેથી આરોપીના જુના સાગરીતો સાથે મળીને દાવાદ શહેરમાં તેમજ અન્ય શહેરોમાં ફાયરીંગ કરી લુટને અંજામ આપવાના ઈરાદે મ.પ્ર. રાજ્યમાંથી હથીયારો લઈને આવેલ હોવાનું તપાસ દર મ્યાન જાણવા મળેલ છે.

  • મોરબી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૨/૧૦ ઈપીકો કલમ ૩૯૫, ૩૯૬ તથા આર્મ્સ એક્ટ કલમ : ૨ ૫(૧)(બી-એ) મુજબ
  • સને – ૨૦૦૮ માં ઓઢવ પો.સ્ટે. માં રૂ. ૮ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને – ૨૦૦૮ માં પાલનપુર ખાતે રૂ. ૧૨ લાખની લુંટના ગુનામાં પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં પાટણ ખાતે ઘાડની કોષિશના ગુનામાં પકડાયેલ છે. • સને ૨૦૧૧ માં જામનગર ખાતે ઘાડની કોષિશના ગુનામા પકડાયેલ છે.
  • સને ૨૦૧૧ માં રાજપીપળા ખાતે દોઢ લાખ સોનાના દાગી નાની લુંટના ગુનામાં

પકડાયેલ છે. • સને – ૨૦૧૧ માં વિરમગામ પો.સ્ટે. ખાતે પોલીસ ઉપર હુમલો કરવાના ઈપી.કો.

કલમ ૩૦૭ મુજબના ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 57 Second

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. આગામી રથયાત્રા અનુસંધાને ગે .કા.હથીયારો કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પો.ઇ.શ્રી એન.જી.સોલંકીની પો.સ.ઇ.શ્રી વી .ડી.ખાંટ તથા હે.કો.ઇમ્તીયાઝઅલી ઉમરાવઅલી અને હે. કો,ભરતભાઇ જીવણભાઇને દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતાં આરોપી આરોપી સોયેબ સ/ઓ કાદરભાઈ અબ્દુલકા દર તૈલી ઉ.વ.૨૪ રહે: શેખાવટી સોસાયટી, જીયા મસ્જીદ પાસે, સૈયદવાડી, વટવા અમદાવાદ શહેરને વટવા ગુજરાત ઓફસેટ ચાર રસ્તા પાસેથી ઝડપી લેવામા આવેલ છે.

આરોપી પિસ્તોલ નંગ-૦૧ કિરૂ.૧૦,૦૦૦/-ની મતાના હથીયાર સાથે મળી આવતાં ડી.સી.બી પોલીસ સ્ટેશન ખાતે ર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૪/ ૨૦૨૩ ધી આર્મ્સ એકટ

કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુ નો દાખલ કરવામાં આવેલ છે. આરોપી પાસેથી મળી આવેલ દેશી બનાવટની પિસ્તોલ તે કોની પાસેથી અને કયા હેતુથી લાવેલ છે તેમજ આ હથિ યારનો ક્યાં ક્યાં ઉપયોગ કરેલ છે તે બાબતે આરોપીની ઉંડાણપુર્વક પૂછપરછ

તપાસ ચાલુ છે. આ કામે પકડાયેલ આરોપીએ આ સિવાય અન્ય આવા પ્રકાર ? તે બાબતે તેની પૂછપરછ તપાસ ચાલુ છે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ તથા કારતુસ નંગ-૦૨ સાથે એક વ્યકિતને પકડી લેતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:2 Minute, 8 Second

આગામી રથયાત્રા અનુસંધાને ગે.કા. હથિયારો શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ના સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્રરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇ.શ્રી એ. ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા એ. એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ નાઓ દ્વારા આવા ગે.કા. હથિયારો રાખતા આરોપી અનિશએહમદ સન/ઓફ મહેબુબભાઈ કછોટ (વ્હોરા) ઉવ.૩૯ રહે, ઘર નં- ૭૫ સિદ્દીકાબાદ સોસાયટી મનપસંદ પાર્લરની પાછળ અંબર ટાવર જુહાપુરા અમદાવાદ શહેરને વેજલપુર એકતા મેદાન ) સામેથી ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી પિસ્તોલ નંગ-૦૧ તથા 7.65 ના કારતુસ નં ગ-૦૨ મળી કુલ્લે કિ.રૂ.૨૫,૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૪૦/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ ક લમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ

કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી ગરીબ નવાઝ હોટલના નામથી જુહાપુરા ખાતે નો નવેજની હોટલ ચલાવતો હોય. ત્યાં અવાર નવાર ઝઘડાઓ થતાં હો, જેથી પોતાની ટલ પર કોઈ લુખ્ખાગીરી કરે નહીં તે સારૂ આ પિસ્તોલ તથા કારતુસ-૨ એક યુ.પી.ના છોકરા પાસેથી રૂ.૨૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ- • પકડાયેલ આરોપી અગાઉ વર્ષ-૨૦૧૦ માં વિરમગામ પો.સ્ટે. ખાતે મારા-મારીના એક ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદા (AQ) ના સભ્યો અને ગેરકાયદેસર રીતિ ભારત મા રહી અલ કાયદા નો પ્રચાર-પ્રસાર તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ત્રણ બાંગ્લાદેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ ટી એસ.

1 0
Read Time:4 Minute, 10 Second

ગુજરાત એ.ટી.એસ.ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અ લ કાયદા (AQ) માં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ચાર બાંગલાદેશી ઈસમો નામે સોબ મીયાં, આકાશમાન. મુન્નાખાન તથા અબ્દુલ લતિફનાઓ અંગે ગુપ્ત માહિ તી મળેલ. જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા મોહમ્મદ સોબમિયા અહેમદઅલી, ઉ.વ.ર૮ ધંધો :નોકરી, રહે સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચા ર રસ્તા પાસે, અમદાવાદ, મૂળ રહે. ખુદરો ગામ, જીલ્લો: મ્યુમનસિંહ, બાંગ્લાદેશનાની પૂછપરછ કરવામાં આવેલ

મોહમ્મદ સૌજીબમિયા અહેમદઅલીની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાગલદેશી ઈસમો મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ તથા મોમિનુલ ઉર્ફે અબ્દુલ લ તીફ રહે, મોરસી, બાંગ્લાદેશનાઓ સાથે 8 તો, જે ત્રણેય પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ ક (AQ) છે. જે આધારે ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઈસમોની ઓળખ કરવામાં આવેલ, જે પૈકી મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇન્ ઝબાલ ઉર્ફે મુન્નાખાન તથા અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે ગીર ઉર્ફે આકાશખાનનાઓને ગુજરાત એ.ટી એસ.ની દ્વારા ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી યુ.પી. પોલીસની મદદથી પકડી પાડવામાં આવેલ છે.

(AQ) નો સભ્ય મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ રહે, મોરસી, બાંગ્લાદેશ, જે આ મોડ્યુલના ઉપ રોક્ત સભ્યો દ્વારા પ્રોત્સાહિત થયેલ અને તાજેત રમાં જ ગેરકાયદેસર રીતે બાંગલાદેશથી ભારતમાં પ્ રવેશ કરેલ. ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા આ મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ ને તા. 22/05/2023 ડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ તથા તપાસમા ં જાણવા મળેલ છે કે, આ મોડ્યુલના સભ્યો ગેરકાયદેસ (AQ) ની વિચારધારાનો પ્ર ચાર- પ્રસાર કરવા, અન્ય યુવાનોની સહાનુભૂતિ ની તેમની આ આતંકવાદી સંગઠનમાં રીક્રુટમેન્ટ કરવા તેમજ ફંડ કલેક્શન કરી તેમના હેન્ડલરને કેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ તમામ ઈસમો પોતાની મૂળ ઓળખ તથા પ્રવૃત્તિઓ છૂપ ાવી રાખવા કોમ્યુનીકેશન માટે Aplicaciones de chat encriptadas, TOR તથા VPN નો ઉપયોગ કરી રહેલ હતા.

વધુમાં, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન તથા મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાનનાઓ બોગસ આ ધાર કાર્ડ તથા પાન કાર્ડ ધરાવે છે અને ભારતીય કોમાં ખોટી ઓળખ આઘારે બેંક એકાઉન્ટ્સ ધારાવે છે. આ મોડ્યુલના સભ્યો દ્વારા એકત્રિત કરવામાં આવે લ નાણાં અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જ હાંગીર ઉર્ફે આકાશખાન દ્વારા બેંક ટ્રાન્ઝેક્શ ન્સ તથા હવાલાના માધ્યમથી બાંગલાદેશ ખાતે અલ-કાય (AQ) ખુલવા પામેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા એક સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચા ર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ બાંગલાદ દેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ

1 0
Read Time:5 Minute, 7 Second

ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિની મળેલ કે, બાંગ્લા દેશી નાગરીકો સોબીયા, આકાશખાન, મુન્નાખાન તથા અબ ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસ ર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રૂફ બનાવી હાલમાં અમદાવાદમાં ઓઢવ તથા નારોલ વ િસ્તારમા રહે છે. આ ચારેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાય દા (AQ) સાથે જોડાયેલ છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલ કાયદામાં જોડાવવા ેરીત કરે છે તેમજ અલ કાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઇનપુટના આધારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ અને ઉપર ોક્ત ઇસમ મોહમ્મદ સોજીબમીયા અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવેલ.

સદર ઇસમની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે દ સોજીબમિયા અહેમદઅલી, ઉ.વ. ૨૮ ધંધો: નોકરી, રહે. સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચાર રસ્તા પ ાસે, અમદાવાદ, મૂળ બાંગ્લાદેશના મ્યુમનસિંહ જિલ્ લાના ખુદરો ગામનો રહેવાસી છે. મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલી બાંગ્લાદેશમાં તે ના ઘણા સંપર્કો દ્વારા અલ-કાયદાની વિચારધારાથી પ્રેરિત થયેલ અને અલ-કાયદાનો સભ્ય બનેલ હતો. મોહમ્મદ સોજીબમિયા તેના બાંગલાદેશી હેન્ડલર શ AQ માં જોડાવા માટે પ્રેરણા આપેલ હતી. શરીફુલ ઈસ્લામ દ્વારા મોહમ્મદ સોજીબમિયાનો પર AQ સંસ્થાના બાંગ્લાદેશના પ્રમુખ શાયબા નામના ઇસમ સાથે કરાવેલ. શાયબા દ્વારા મોહમ્મદ સોજીબમિયા વગેરેને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવા, તેમને અલ-કાયદામાં જોડાવવા અને સંગઠન માટે

ભંડોર એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ તેમજ Chat encriptado Aplicaciones, TOR y VPN. આ મોડ્યુલના હેન્ડલર, શયબાએ આ ઇસમોને દાવા આપેલ અને તેઓએ શયબાના નામે પોતાની બાયા આપેલ.

મોહમ્મદ સોજીબની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે @ મુ @ જ હાંગીર @ આકાશખાન પણ અલ-કાયદા સાથે જોડાયેલ છે તથા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી ખોટા દસ્તાવેજો આધારે ભારતમાં વસવાટ કરી રહ્યા છે તેમજ માટે ફંડ એકત્રિત કરવાનું તથા લવવાનું કાર્ય કરી રહ્યા છે. આ તમામ ઈસમો ગુજરાત તથા અન્ય રાજ્યોની ઘણી વ્યક્તિઓ ના સાથે સંપર્કમાં આવેલ અને તેઓને AQ થકી કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ ત્રણેય ઈસમોએ ઘણી વ્યક્તિઓ પાસેથી નાણાં એકત્ AQ ની પ્રવૃત્તિ ઓના ભંડોળ માટે મોકલી આપેલ. શાહીબાએ આ મોડ્યુલના તમામ સભ્યોને જેહાદ, કિતાલ (કત્લ) અસ્લીયા (શસ્ત્ર સરંજામ) હિજરત સા અને સમયનુ બલીદાન આપવુ, શહાદત વહોરવી વિગેરે બાબતે ઉંડાણપૂર્વક સમજાવેલ હતુ. આ તમામને નવા ભરતી થનારાઓને ઓળખવાનું, તેમને કટટરપંથ બનાવવાનું અને તેમને આ વિચારધારામાં જો ડાવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેના simpatizantes ની ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ, અલ કા યદાના ઉપરોક્ત ઈસમોનો અન્ય એક સભ્ય અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારી પણ હાલમાં જ બાંગલાદેશથી ભારત ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અલ-કાયદા વિચારધારાના પ્રચાર પ્રસાર તથા ફંડ એક ત્રિકરણ માટે અમદાવાદ આવેલ છે.

જે અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા તપાસ ના કામે કરવામાં આવેલ સર્ચ દરમ્યાન બોગ8 ર્ડ તથા પાન કાર્ડ મળી આવેલ છે. (AQ) ની મીડીયા વીંગ As-Sahab Media હિત્ય મળી આવેલ છે.

આ બાબતમાં ગુજરાત એ.ટી.એસ. I.P.C. ની કલમો મુજબ મોહમ્મદ સોજીબમિયા, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન, અઝા રુલ ઇસ્લામ કફિલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઊર્ફે આકાશખાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનલ અંસા રીનાઓ વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ગેરકાયદેસર ૧૫ પિસ્તોલ તથા ૦૫ તમંચા સાથે ૦૬ આરોપીને ઝડપીપાડની ગુજરાત એ.ટી.એસ.એ.ટી.એસ.

0 0
Read Time:5 Minute, 47 Second

ગેરકાયદેસર ૧૫ પિસ્તોલ તથા ૦૫ તમંચા સાથે ૦૬ આરોપીને ઝડપીપાડની ગુજરાત એ.ટી.એસ.એ.ટી.એસ. ગુજરાતના નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી દીપન ભદ્રનનાઓએ એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધીક્ષકશ્રી હર્ષ ઉપાધ્યાય નાઓને બાતમી મળેલ કે, અનિલ જાંબુકીયા તથા અનિરૂધ્ધ નામના માણસો મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર પિસ્ટલો તથા દેશી તમંચા લઇ અમદાવાદ આવનાર છે.જે મળેલ માહીતીને એ.ટી.એસ. ગુજરાતના વાયરલેસ પો.સ.ઈ. શ્રી આર.સી.વઢવાણા, પો.સ.ઈ. શ્રી એ.આર. ચૌધરી તથા શ્રી બી.ડી. વાઘેલાનાઓએ ડેવલોપ કરેલ અને ગુપ્ત રાહે માહિતી એકત્રિત કરેલ. જે મુજબ ચોક્કસ ઈન્ટેલીજન્સ આધારે ગુજરાત એ.ટી.એસ.ના પો.ઈન્સ. શ્રી વી.એન. વાઘેલા, પો.સ.ઈ. શ્રી એ.આર. ચૌધરી, શ્રી બી.ડી. વાઘેલા તથા ટીમના માણસોએ અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી (૧) અનીલ જનકભાઇ જાંબુકીયાનાને વગર લાઇસન્સની ગે.કા. પિસ્ટલ નંગ-૦૨ તથા પિસ્ટલના કારતુસ નંગ-૦ર તથા (૨) અનિરૂધ્ધ ભગુભાઇ ખાચરનાને વગર લાઇસન્સની ગે.કા. પિસ્ટલ નંગ-૦૨ તથા પિસ્ટલના કારતુસ નંગ-૦૨ સાથે પકડી પાડેલ. જે અવ્યયે એ.ટી.એસ. ગુજરાત ખાતે તા. 04/04/2023 ના રોજ આ બન્ને ઈસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ.પકડાયેલ આરોપીઓના પૂરાં નામ સરનામાં નીચે મુજબ છે. (૧) અનીલ જનકભાઇ જાંબુકીયા ઉવ. ર૩ રહે. ગામ, ગોરૈયા, મેઇન બજાર, પાળીયાદ રોડ ઉપર,જુની સરકારી સ્કુલ સામે, તા.વીછીયા, જી.રાજકોટ તથા (૨) અનિરૂધ્ધ ભગુભાઇ ખાચર ઉ.વ.૨૮ રહે. ગામ મોટા માત્રા, વિંછીયા રોડ ઉપર, તા.વિંછીયા, જી.રાજકોટ ગોરૈયાઆ કેસની તપાસ દરમ્યાન પો.સ.ઈ. શ્રી વાય.જી.ગુર્જર તથા એ.આર. ચૌધરી તથા શ્રી બી.ડી. વાઘેલાઓનાઓ દ્વારા પકડાયેલ ઈસમોએ હથિયારો ક્યાંથી મેળવેલ છે અને ગુજરાતમાં કોને આપેલ છે એ અંગે પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ કે, અન્ય ચાર ઈસમો ગેરકાયદેસર હથિયાર ધરાવે છે. જે અનુસંધાને એ.ટી.એસ. ગુજરાતની ટીમે તા. 08/04/2023 ના રોજ અન્ય ચાર ઈસમોને પકડી કુલ6 આરોપીઓ સાથે 15 પિસ્તોલ, 5 કટ્ટા તથા 16 રાઉન્ડ પકડી પાડેલ છે.અન્ય ચાર પકડાયેલ આરોપીઓના પૂરાં નામ સરનામા નીચે મુજબ છે. ૧.ભાવેશ દિનેશભાઇ મકવાણા ઉ.વ. ૩૦ રહે. વાસ્તૂર પરા પ્લોટ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર.ર.કૌશલ @ કવો પરમાનંદભાઇ દશાડીયા ઉ.વ.૩૩ રહે. ૬૦૨, સી.યુ. શાહ નગર, નર્મદા કેનાલપાસે, નવા જંકશનની પાછળ, દુધરેજ, સુરેન્દ્રનગર,૩.ભાવેશ ઉર્ફે પ્રવિણ સતીષભાઇ ધોડકીયા ઉ.વ.૨૫ રહે. ગ્રીજ લાઇન ચોકડી પાસે, માલધારી સોસાયટી, ગાર્ડનવાળી શેરી, રાજકોટ. ૪.ઘનશ્યામભાઇ ઉર્ફે ટીકટોક લાલજીભાઇ મેર ઉ.વ.૩૩ રહે. રબારીવાસ, મહાદેવ મંદીરનીબાજુમા, ગામ-મોટામાત્રા, તા-વિંછીયા, જિ-રાજકોટ ગ્રામ્ય પકડાયેલ આરોપીઓના ગુન્હાહિત ઈતિહાસ:(1) અનિરૂધ્ધ ભગુભાઇ વિરૂધ્ધ અગાઉ રાજકોટ રૂરલ જીલ્લામાં IPC 302 મુજબ મર્ડરનો ગુન્હો નોંધાયેલ છે.(2) ભાવેશ ઉર્ફે પ્રવિણ સતીષભાઇ ધોડકીયા વિરૂધ્ધ રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં IPC ૩૦૭ તથા ૩૨૪,૩૨૬ હેઠળ ગુન્હો નોંધાયેલ છે.(3) ભાવેશભાઇ દિનેશભાઇ મકવાણા વિરૂધ્ધ અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ છે.(4) ઘનશ્યામભાઇ ઉર્ફે ટીકટોક સ/ઓફ લાલજીભાઇ મેર વિરૂધ્ધ અગાઉ ૨૦૧૬માં સાયલા પોલીસસ્ટેશનમાં લુંટનો ગુન્હો નોંધાયેલ છે. (5) કૌશલ ઉર્ફે કવો સ/ઓફ પરમાનંદભાઇ દસાડીયા વિરૂધ્ધ અગાઉ ૨૦૧૩ મા જોરાવરનગરપોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુન્હો નોંધાયેલ છે. તેમજ પ્રોહીબીશન કેસ થયેલ છે. (6) અનીલ જનકભાઇ જાંબુકીયા વિરૂધ્ધ અગાઉ પ્રોહીબીશનના ગુન્હા દાખલ થયેલ છે. ગેરકાયદેસર રીતે હથિયારો સપ્લાયના ધંધામાં અન્ય કઈ-કઈ વ્યક્તિઓ સામેલ છે એ અંગે વધુ તપાસ હાલ ચાલુ માં છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %