Categories
Amadavad

ઓઢવ પલીસે વ્યાજખોર થી કંટાળેલા શિક્ષક ની ફરિયાદ ના લેતા આપઘાત કર્યો, ઓઢવ પોલીસ દ્વારા ગરીબ લોકોની ફરિયાદ કેમ લેવામા આવતી નથી???

0 0
Read Time:2 Minute, 6 Second

ઓઢવ મા 27 વર્ષ ના શિક્ષક એ આજે વહેલી સવારે ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોટા ભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. જેનું 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. છતાં વ્યાજખોરોએ ત્રાસ આપવાનું બંધ ન કર્યું અને કંટાળીને સુબ્રોતો પાલે આપઘાત કરી લીધો હતો. સુબ્રોતોના મોટા ભાઈએ પણ 6 દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ મામલે પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહી

વ્યાજખોર અને પોલીસના કારણે કંટાળેલા સુબ્રોત એ આપઘાત કરતા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે 3 અંગે પોલીસ અમારી ફરિયાદ લખતી નહોતી, આથી હું ચિતાગ્રસ્ત થઈ ગયો હતો.

અગાઉ આજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગરીબ માં ના દીકરા ની અજાણ્યા ચાર ઈસમો દ્વારા રાતના સમયે ઘર ની બહાર બોલાવી ને હત્યા કરવામાં આવી હતી પરંતુ આ ઓઢવ પોલીસ સ્ટેશન ના પીઆઇ દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ લેવામા આવી નથી

તારીખ 28/3/20230 ના રોજ રાત્રે સમય દરમિયાન હિતેશ ભાઈ શિવાભાઈ ગોહિલ ને કોઈ અજાણ્યા 4 ઈશામો દ્વારા હત્યા કરવામાં આવી હતી મૃતક ના પરિવાર દ્વારા પોલીસઅધિકારી ને અનેકો વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં આવી નથી. સૂત્રો ના જણાવ્યા અનુસાર પી આઈ દ્વારા આ કેસ ના 4 આરોપી ને પોલીસ પકડી ને પોલીસ મથકે લાવીને. છોડી દેવામા આવ્યા હતા ઓઢવ વિસ્તારમાં આમ જનતા ની માગ છે કે ઓઢવ પીઆઇ ની બદલી કરવામાં આવે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અંજાર ના ડો. પ્રણવ. વી. માણેક ગરીબ ને દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ એવોર્ડ આપી સન્માનિત કર્યા.

0 0
Read Time:1 Minute, 18 Second

અંજાર તાજેતરમાં દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ અંજા રના દંતરોગ નિષ્ણાંત તબીબને એવોર્ડ એનાયત હતો. 16 વર્ષથી પોતાના આરોગ્ય કેન ્દ્રમાં ડો. પ્રણવ. વી. માણેક ગરીબ અને આર્થિક રીતે નબળા દર્દીઓને રાહત દરે સારવાર આપી રહયા છે. જેની નોંધ લઈને આંતરરાષ્ટ્રિય સંસ્થા દ્વારા શ ્રી માણેકને ગ્લોબલ ઈન્સ્પિરેશનલ બેસ્ટ ડેન્ટી સ્ટ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

કવિ વિનોદ માણેક (ચાતક)ના પુત્ર ડો. માણેકે અગાઉ લંડન સંસદમાં લોર્ડઝ ઓફ ઓનર એવોર્ડ અને એશિયન ગ્લોબલ એચીવર્સ સહિતના એવોર્ડ મેળવી ને સિધ્ધી હાંસલ કરી છે. લોહાણા સમાજ અને અંજાર વેપારી મંડળ, ચેમ્બર ઓફ ક ોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ તેમજ આહીર સમાજના અગ્રણી સહિતનાએ હાંસલ કરેલી સિધ્ધી બદલ તબીબને બિરદાવ્ યા હતા.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %