Categories
Uncategorized

ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું

0 0
Read Time:1 Minute, 30 Second

વિદ્યાર્થીઓ માટે વ્યસન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કર્યું

આજરોજ ના અમદાવાદ શહેર દસકોય વિસ્તાર માં પોલીસ દ્વારા ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે યુવા વિધાર્થીઓ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુજરાત યુનિવર્સીટીનાં સંયોજનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુસ દીવસ નિમિત્તે યુવા વિધાર્થીઓ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને “International day against drug abuse and illicit trafficking “ નિમિતે મા. સીપી શ્રી પ્રેમવિર સાહેબ, સેક્ટર 1 શ્રી નીરજ badgujar તથા વીસી શ્રી હિમાંશુ પંડયા, ઝોન 1 શ્રી DCP, SOG DCP, જાણીતા સાયકોલોજીસ્ટ પ્રશાંત ભિમાની તથા સ્પંદન ઠાકર નાઓએ હાજર રહી બહોળી સંખ્યામાં આવેલ વિધાર્થીઓને ડ્રગ્સના દુશન થી કઈ રીતે દૂર રહેવું, તેના symptoms, તથા ડ્રગ્સ બાબતના દૂર કરી ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા –

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:1 Minute, 53 Second

નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો કરેલ.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના માર્ગદર્શન આધારે આજરોજ તા:૨૫/૦૪/૨૦૨૩ ના કલાક ૦૯/૦૦ થી ૧૧/૦૦ દરમ્યાન એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી યુ. એચ. વસાવા તથા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સ્ટાફના માણસો સાથે રાણીપ પોલીસ સ્ટેશન સામે આવેલ રાણીપ અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળા ખાતે આચાર્ય શ્રી કે.કે.પટેલ તથા સ્કૂલ સ્ટાફના સહકારથી “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં રાણીપ વિસ્તારના આશરે ૧૦૦ જેટલા બાળકો-રહિશો-મહિલાઓ હાજર રહેલ જેઓને એન.ડી.પી.એસ. તથા બાળ મજુરીની પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ ન થાય તે સારું તકેદારી રાખવા બાળકોના વાલીઓને ખાસ સુચનાઓ આપવામાં આવેલ તા.૨૫/૦૪/૨૦૨૩

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %