0
0
Read Time:50 Second
ઘરફોડ ચોરી:-નારોલઃ નન બાસકરે એજવા (ઉં.વ.૩૬)(રહે.ભગીરથ સીટી નારોલ અસલાલી હાઇવે શ્રીજી બંગ્લોઝ પાસે નારોલ)એ તા.૧૪/૦૪/૨૦૨૩ ના રોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૩/૨૦૨૩ બપોરના ૧૮/૦૦ થી ૨/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૬૮,૦૦૦/- અને રોકડ રૂપિયા ૧,૧૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૮૦,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જી.બ્રિદ ચલાવે છે.
Average Rating