વાડજમાં પરિવાર ધાબે સુવા જતા ચોરે ઘરમાં હાથ ફેરો કર્યો, 1.5 લાખ કરતા વધારે સોનાના દાગીના લઈ ફરાર અમદાવાદ. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા મનોજભાઈના ઘરે ગુરુવાર રાત્રે ધાબા ઉપર સુઈ રહ્તા હતા. તેમના પરિવાર સાથે ત્યારે તેમના ઘરે અજાણ્યા શખ્સે ઘરમાં ખુસીને કિંમતી વસ્તુની ચોરી કરીને ભાગી ગયો હતો. તે કિમનતી વસ્તુ 1,96,000 રૂપિયા થાય છે. જે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ જોધાવી છે.અમદાવાદમાં ચોરીની ઘટના દિવસે દિવસે વધતી જતી હોય છે. ખાસ કરીને ઉનાળાના સમયે જ્યારે ઉનાળાનો સમય હોય અને ગરમી સખત પડતી હોય ત્યારે પરિવારના દરેક સભ્યો ગર્મીના લીધે ધાબા ઉપર સુવા જતા હોય છે. બસ આ તકનો લાભ લઈને ચોરો ઘરમાં ઘૂસીને ચોરી કરતા હોય છ. આવો બનાવ વાડજમાં ચંદ્રભાગા રો હાઉસમાં રહેતા મનોજભાઈ પંચાલના ઘરે બન્યો હતો. જ્યારે તે રાત્રીના સમયે જમીન કરીને પોતાના પરિવાર સાથે ધાબા ઉપર સુવા ગયા હતા. ત્યારે સવારે તેમની માતા નીચે આવી હતી. ત્યારે તેમને જોઈ હતુ કે ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો હતો. અને ઘરમાં બધી વેરવિખેર હતી. જ્યારે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. ત્યારે તેમની માતાએ ધાબા ઉપર સુતેલા મનોજભાઈને બૂમ પાડી હતી. ત્યારે મનોજભાઈ નીચે આવતા જોયુ તો તેમના પાકીટમાંથી 4000 હજાર રૂપિયા ગાયબ હતા. અને બીજા રૂમમાં જઈને જોયુ તો .કિમતી સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા. તેની કિલુ કિંમત 1,96,000 હજાર રૂપિયા થાય છે.તે જોતા તે ગંભરાઈ ગયા હતા. અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

વાડજ માં પરિવાર ધાબે સુવા જતા ચોરે ઘરમાં હાથ ફેરો કર્યો, 1.5 લાખ કરતા વધારે સોનાના દાગીના લઈ ફરાર
Views: 27
Read Time:2 Minute, 15 Second