Categories
Rajkot

રાજકોટ કસ્ટોડિયલ ડેથ કેસમાં દલિત યુવકને માર મારનારા એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરાઈ

Views: 16
0 0

Read Time:48 Second

રાજકોટ કસ્ટોડિયલ ડેથ કેસમાં દલિત યુવકને માર મારનારા એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરાઈ રાજકોટ કસ્ટોડિયલ ડેથ કેસમાં દલિત યુવકને માર મારનારા એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરાઈ છે. 14 એપ્રિલે હમીર રાઠોડ નામના દલિત યુવકને માલવિયાનગર પોલીસ મથકમાં માર મારતા યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થતા જવાબદાર પોલીસકર્મીની ધરપકડની માગ સાથે પરિવારે મૃતદેહને બરફની પ્લેટ પર રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, ઘટના બાદથી એએસઆઈ ફરાર હતો.

ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *