Categories
Breaking news

પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ જામસાહેબે લોકશાહી રીતે જવાબ આપવા રાજપૂતોને અપીલ કરી

Views: 17
0 0

Read Time:54 Second

પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ જામસાહેબે લોકશાહી રીતે જવાબ આપવા રાજપૂતોને અપીલ કરી

રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા રાજપૂતોને લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ આપવા અપીલ કરાઈ છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ એક પત્ર જાહેર કર્યો છે, જેમાં લખ્યું કે, “અયોગ્ય વાત બોલવાનો ગુનો કરનારને સજા થવી જોઈએ.” ક્ષત્રિય સમાજની સ્ત્રીઓએ કરેલા સંકલ્પને લઈ જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ઉમેર્યું કે, આ કિસ્સામાં ‘જૌહર’નો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *