Categories
Gujarat

ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, અધિકાર નથી આપવા એટલે નામ બદલ્યું: ભરૂચથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

Views: 17
0 0

Read Time:48 Second

ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, અધિકાર નથી આપવા એટલે નામ બદલ્યું: ભરૂચથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શનિવારે ભરૂચના નેત્રંગ ખાતે પહોંચી. રાહુલે કહ્યું, “ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે, આદિવાસી નથી કહેતા. તમને અધિકાર નથી આપવા માંગતા એટલે ભાજપે નામ બદલી નાખ્યું છે.” રાહુલે વધુમાં કહ્યું, આદિવાસીનો અર્થ ભારતની જમીનના પહેલા માલિક છે. તમારો હક કોંગ્રેસ તમને અપાવશે, અમે ફોરેસ્ટ એક્ટ ફરીથી લાગુ કરીશું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *