Categories
Junaghdh

જૂનાગઢમાં પીએસઆઈએ માર મારતા યુવકનું મોત, લાંચ ન આપતા માર માર્યો હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ

Views: 26
0 0

Read Time:52 Second

જૂનાગઢમાં પીએસઆઈએ માર મારતા યુવકનું મોત, લાંચ ન આપતા માર માર્યો હોવાનો મૃતકના પરિવારે આક્ષેપ કર્યોજૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મુકેશ મકવાણાએ આરોપી હર્ષિલ જાદવને ઢોર માર મારતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. રિમાન્ડમાં માર ન મારવા હર્ષિલ પાસે પીએસઆઈએ ₹3 લાખની માંગણી કરી હોવાના મૃતકના ભાઈએ આક્ષેપ કરી પોસ્ટમોર્ટમની માંગ કરી છે. ટુર પેકેજનો ધંધો કરતા હર્ષિલ સામે ₹1.20 લાખની ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *