Categories
Crime Gandinagr Kalol

કલોલના મોટી ભોયણમાં રહેતી મહિલા શેરીસા નર્મદા કેનાલ જંપલાવા જતા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ જીવ બચાવ્યો

0 0
Read Time:1 Minute, 34 Second

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 નાં એ.એસ.આઈ ઘનશ્યામસિંહ વાઘેલા તથા કીરીટસિંહ નાસતા ફરતા આરોપીની શોધખોળ અર્થે કલોલ વિસ્તારમાં ગાડીમાં ફરી રહયા હતા . એ વખતે શેરીસા નર્મદા કેનાલ તરફ એક મહિલા દોડતી દોડતી જઈ રહી હતી. ત્યારે મહિલાને કેનાલ તરફ દોડતી જોઈને એ.એસ.આઈ ઘનશ્યામસિંહને મહિલાનાં ઈરાદાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમણે તુરંત મહિલાની પાછળ દોટ લગાવી હતી. એટલામાં તો મહિલા કેનાલની સીડીઓ ઉતરીને અંદર કૂદી પડી હતી. ત્યારે પળવારનો વિચાર કર્યા વિના ઘનશ્યામ સિંહ અને કીરીટસિંહ ઝડપથી સીડીઓ ઉતરીને મહિલા ને કેનાલની કિનારેથી પકડી લીધી હતી અને રિક્ષા ચાલકની મદદથી કેનાલની બહાર લઈ આવવામાં આવી હતી. જેની પોલીસે પૂછતાંછ કરતાં મહિલા કલોલના મોટી ભોયણમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. જેને તેના પતિ સાથે રોજબરોજ ઝગડા થતાં હોવાથી ત્રાસીને કેનાલમાં આપઘાત કરવા પડી હોવાની કબૂલાત કરી હતી. આમ પરિણીતાને આબાદ રીતે બચાવી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગાંધિનગર જીલ્લા પોલિસ વડા દ્વારા આ બન્ને પોલિસ અધિકરિઓને અભિનદન પાઠ્વામાં આવેલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr Kalol

સાંતેજ પોલીસ હદ માં ચાલતા વિદેશી દારુ ના વેચાણ પર SMCનો દરોડો

0 0
Read Time:1 Minute, 27 Second

ગાંધીનગર કલોલ વડસર ગામની ભાગોળમાં ચાલી રહેલા દારૂના વેચાણ પર દરોડો, 6 લોકો સામે ગુનો નોંધી 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલના સાંતેજ પોલીસને ઊંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગની ટીમે વડસર ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતાં વિદેશી દારૃના નેટવર્કનો પર્દાફાશ કરી સાડા ચારસો બિયરનાં ટીન, વાહનો, રોકડ રકમ મળીને કુલ રૂ. 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છ ઈસમો સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના વડસર ખાતે ખુલ્લેઆમ વિદેશી દારૃ – બિયરનું વેચાણ કરવામાં આવતું હોવા છતાં સાંતેજ પોલીસ આંખ આડા કાન કરીને બેસી રહી હતી. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરીયાની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીનગર જીલ્લાના વડસર ગામની ભાગોળમાં ઈશ્વર વાઘાજી ઠાકોર (હાલ રહે.વડસર ડાકોર વાસ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે.ગોતા) મળતિયાઓ સાથે મળીને ટુ વ્હીલરમાં વિદેશી દારૃનો જથ્થો ભરી હરતોફરતો વેચાણ કરતો હોય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ગુજરાત પોલીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS હવે બનાવી નહિ સકે પોલીસ જવાનો માટે નવા નિયમો

1 0
Read Time:1 Minute, 18 Second

ગુજરાત પોસિંઘમ બનીને Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમો લીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS બનાવવા પર પ્રતિબંધ, ગુજરાતનાં પોલીસ જવાનો માટે નવા નિયમો.

ગુજરાત રાજ્ય પોલીસનાવડા એ પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.

પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરીને નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. હવેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી નહીં કરી શકે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ડભોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ગેરકાચદેસરની પિસ્ટલ નંગ-૧ મેગ્ઝીન નંગ-૧ તથા કારતુસ નંગ-૪ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

1 0
Read Time:2 Minute, 15 Second

આગામી રથયાત્રા અનુસધાને નાસતા ફરતા આરોપી તથા ગે.કા,હથિયાર શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનશ્રી, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.જાડેજાની ટીમના પો.સ.ઈ. શ્રી બી.આર.ભાટી તથા હે.કો. મહિપાલ સુરેશભાઈ તથા પો.કો.યુવરાજસિંહ મહેન્દ્ રસિંહ દ્વારા નાસતા ફરતા તથા ગે.કા.હથિયાર રાખતા આરોપી રિાગ સનઓફ વિનોદભાઈ પટેલ ઉ.વ.૨૬ રહે- આર.કે. ફ્લેટની સામેના છાપરા, સિંધી ધર્મશાળાની બાજુમા, “એફ” વોર્ડ કુબેરનગર, સરદારનગર અમદાવાદ શહેર તથા ગામ-કટોસણ, તા.જોટાણા, મહેસાણા, મૂળ ગામ- માતપુર, તા.જી.પાટાને કુબેરનગર ઇન્ડીકે પ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી વગર પાસ પરમીટ અને ગેરકાયદેસર ના પિલ નંગ-૧ (મેગ્ઝીન સહિત) કિ.રૂ.૨૫૦૦૦/- કારતુસ નંગ-૪ / મળી કુલ કિ. રૂ.૨૫૫૦૦/- ના હથિયાર સાથે મળી આવતાં આરોપી વિરૂધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આરોપી ગાંધીનગર છાના ડભોડા પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૨૧૬૦૦૪૨૨૦ ૧૬૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ મુજબના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તા.૨૫/૦૫/૨૦૨૨થી જેલમાં હતો, તે તાજેતરમાં દિન-૭ ની પેરોલ રજા મંજૂર કરાવેલ હતી. જેને તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પરત હાજર થવાનું હતું. પરંતુ તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો રહેલ હોય. જેને ઝડપી પાડી વધુ કાયદેસર કાર્યવાહી માં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકો અધિવેશનમાં ઓલપાડ તાલુ કાનાં શિક્ષકો જોડાયા

1 0
Read Time:2 Minute, 14 Second

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં યજમાનપદે યોજવામાં આવેલ અખિલ ભારતીય થમિક શિક્ષક સંઘનાં ૨૯ માં દ્વિવાર્ષિક શૈક્ષણિ ક અધિવેશનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મો દી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી બ હોળી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સહભાગી ‘શિક્ષણ પરિવર્તનનાં કેન્દ્રમાં શિક્ષકો’ વિષય પર યોજાયેલ આ રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ઉપ સ્થિત મહાનુભાવોએ શિક્ષકોને માર્ગદર્શિત કર્ય ા હતાં.

સદર અધિવેશનમાં ઉપરોક્ત વિષય સહિત વૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણ’ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે મહિલા શિક્ષકોમાં પણ ભારે ઉત્સાહ જો વા મળ્યો હતો. જેનાં પગલે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની શિક ્ષિકા બહેનોએ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્ રમુખ બળદેવ પટેલની આગેવાની અને મહિલા ઉપપ્રમુખ શ ્રીમતી જાગૃતિ પટેલનાં માર્ગદર્શન હેઠળ મોટી સં ખ્યામાં આ અધિવેશનમાં સહર્ષ ભાગ લીધો હતો. તેમની સાથોસાથ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત સંઘનાં હોદ ્દેદારો અને કારોબારી સભ્યો ઉપરાંત તાલુકાની વિ વિધ શાળાઓનાં શિક્ષકો જોડાયા હતાં.

૪૩ ડિગ્રી તાપમાન વચ્ચે પણ શૈક્ષણિક તત્પરતા સા થેની શિક્ષિકા બહેનોની મોટી સંખ્યામાં િ ઊડીને આંખે વળગે તેવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટ ેલ એક ૫પ્રવાડી યાદીમાં જાગાતે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

*ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે:* કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ *****::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::*

1 0
Read Time:7 Minute, 34 Second

*ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે:* કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ *****::કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ::*

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સીમાઓ મજબૂત અને દેશ વાસીઓની સુરક્ષિતતામાં વધારો થયો* *બીએસએફની શૌર્યગાથાથી દેશને ગૌરવ છે**ઓખાની રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમી સંસ્થામાં એક સાથે ૩૦૦૦ જવાનોને તાલીમ આપી શકાશે* 00000 *ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનું ભૂમિપૂજન-શિલાન્યાસ અને જખૌ કોસ્ટલ પોસ્ટ અને લખપતવારી ખાતે ઓ.પી. ટાવરનું ઈ-ઉદઘાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ* **** ખંભાળિયા તા.૨૦દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે દરિયાઈ સરહદોની સુરક્ષામાં વધારો કરતી ઓખા ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનુ ભૂમિપૂજન કર્યું હતું. દરિયાઈ સુરક્ષામાં સેવારત જવાનોને તાલીમ આપવા માટેની આ એક મહત્વની રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થા બનશે. ઓખા નજીક મોજપ ખાતે બીએસએફ આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રીએ કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી બીએસએફ ની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટ, સરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક ઓપી ટાવરનું ઈ-ઉદઘાટન પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે સગૌરવ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીથી રાષ્ટ્રીય કક્ષાનું સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર ઓખા ખાતે બનવા જઈ રહ્યું છે. જેનાથી સાતત્ય પૂર્ણ તટીય સુરક્ષાના પાઠ જવાનો એક છત્ર નીચે ભણશે. શ્રી અમિતભાઇ શાહે દેશની સરહદ અને વિકાસ વચ્ચે સંબંધ હોવાનું જણાવી કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના કાર્યકાળમાં દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને દેશ વધુ મજબૂત બન્યો છે જેના પરિણામે દેશના વિકાસમાં હરણફાળ જોવા મળે છે. દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને સચેત બની હોવાનું ઉદાહરણ આપતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે હાલમાં જ કેરળમાંથી ૧૨ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઉપરાંત છેલ્લા થોડા સમયમાં જેટલું ડ્રગ્સ પકડાયું છે તેટલું અગાઉની સરકારમાં ક્યારેય પણ ડ્રગ્સ પકડાયું નથી. તેમજ ભૂતકાળ કરતાં અત્યારે દેશની દરિયાઈ સીમા વધુ મજબૂત બની છે તેમ પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ રૂપે ‘તટિય સુરક્ષા નીતિ’ અંતર્ગત તટ રક્ષક દળ, નૌસેના, કોસ્ટ ગાર્ડ અને મછવારાના સહિયારા પ્રયત્નોથી દેશની દરિયાઈ સીમાને વધુ શુદ્રઢ રીતે સુરક્ષિત બનાવવાનો પ્લાન કરાયો હોવાનું પણ આ તકે જણાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રહરીઓની ચિંતા કરી છે અને તેઓની સુવિધાઓમાં વધારો કરી તેમના પરિવારજનોની સારી રીતે સાર સંભાળ કરવામાં આવી રહી હોવાનું સાથોસાથ સુરક્ષા માટે જરૂરી આધુનિક સાધનો સેનાને પૂરા પાડ્યા હોવાનું પણ ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગૃહમંત્રીશ્રીએ બી.એસ.એફ ના જવાનોની શૌર્ય ગાથાને પણ બિરદાવી હતી. તેઓએ વધુમાં કહ્યું કે આપણા દેશની સીમાઓ બહુ વિશાળ છે જ્યારે દરિયાઈ સીમા સાત હજાર કિલોમીટરથી વધુ લાંબી છે. જેમાં અનેક ગામો ટાપુઓ અને ઔદ્યોગિક ઝોન આવેલા હોય તેઓની મજબૂતાઈ રીતે સુરક્ષા કરવી એટલી જરૂરી છે. બીએસએફના જવાનોની સીમાઓને સુરક્ષિત રાખવાના અભિગમની સરાહના કરી આ એકેડમીના સ્થાપનાની પ્રક્રિયામાં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી નજીક તેઓના હસ્તે રાષ્ટ્રીય એકેડેમીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તે અંગે તેઓએ આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી. દ્વારકા અને ઓખા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાની તટ રક્ષકીય પોલીસ એકેડેમી થવા જઈ રહી હોય અહીં પ્રતિ વર્ષ 3000 જેટલા જવાનોને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે ત્યારે આવનારા સમયમાં દરિયાઈ સીમાઓ વધુને વધુ મજબૂત બનશે તેમ ગૃહ મંત્રીશ્રીએ વિશ્વાસ દર્શાવ્યો હતો. આ તકે કચ્છ ક્રિક વિસ્તારમાં ૫૬ કરોડના ખર્ચે નિર્મિત આઉટ પોસ્ટ તેમજ ઓપી ટાવરની સુવિધા અંગેની વિડિયો ફિલ્મ નું નિર્દેશન કરવામાં આવ્યું હતું. બી.એસ.એફના મહાનિર્દેશક ડૉ.સુજોયલાલ થાઉસેનએ સ્વાગત પ્રવચન તેમજ બીએસએફની કામગીરી અંગે માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પુલીસિંગ (NACP) ની સ્થાપના ૦૯ કોસ્ટલ રાજ્યો, ૦૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે. ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે NACPને વિકસાવવા માટે રૂ. ૪૪૧ કરોડ મંજૂર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રી પબુભા માણેક, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા, બીએસએફના ડીજી ડો. સુજોય લાલ થાઉસેન, એડીજી શ્રી પી. વી. રામા શાસ્ત્રી, આઈજી શ્રી રવિ ગાંધી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભુપેશ જોટાણીયા, રેન્જ આઇ.જી શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr Kalol

ગાંધીનગર ના કલોલ માં પતિએ પત્ની ના પ્રેમી ની છરા થી ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધો

0 0
Read Time:5 Minute, 24 Second

રાજ્યમાં આડાસંબંધોના પગલે હત્યાના અનેક બનાવ ો બની ગયા છે, આવો જ એક બનાવ સામે આવ્યો છે ગાંધીનગ ર જિલ્લાના કલોલમાંથી.. જ્યાં પત્નીના પ્રેમીની પ તિએ જાહેરમાં હત્યા કરી દીધી છે. કલોલ સિંદબાદ હોટલ સામે ગઈકાલે રાતે ‘પતિ પત્ની ઓર વો’ના ટ્રાએંગલમાં ચાલતી માથાકૂટમાં ખૂની ખેલાયો હતો. પતિએ પત્નીની નજર સામે જ પ્રેમીની હત્યા કરી દે વામાં આવતા કલોલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગ ોઠવી દેવામાં આવ્યો છે.

પાડોશીની પત્ની સાથે યુવકને આંખો મળી કલોલ શહેર પોલીસના જણાવ્યા અનુસાર કલોલ દરબારની ચાલીમાં રહેતા રમજાની ઉર્ફે પપ્પુ અનવરભાઈ અજમેરી (ઉ. 30 આશર ે) અને જિગર બાબુભાઈ ભાટી (ઉ. 25) પાડોશીઓ હતા. પપ્પુની પત્નીને જિગર સાથે આંખો મળી ગઈ હતી. જેની જાણ પપ્પુને થઈ ગઈ હતી. જેથી તે છેલ્લાં ત્રણ ચાર વર્ષથી બંનેને અવૈધ સ ંબંધોનો અંત લાવવા મથામણ કરી રહ્યો હતો, પરંતુ જિ ગર અને પપ્પુની પત્ની પ્રેમમાં એટલા ગળાડૂબ ાં હતાં કે અવૈધ સંબંધોનો કોઈ કાળે અંત લાવવા ાર ન હતાં. ધીમે ધીમે બંનેના પ્રેમ પ્રકરણની વાત જગજાહેર થ ઈ ગઈ હતી. તેમ છતાં પ્રેમીપંખીડા એકબીજાને મળતાં હતાં. આ વાતથી પપ્પુ નાસીપાસ થઇ ગયો હતો.

યુવક ઘરેથી સોડા પીવા નીકળ્યો ને પતાવી દીધો તાની પત્નીને અવૈધ સંબંધોનો અંત લાવવા ઘણી ી હતી, પણ છેલ્લાં ત્રણેક વર્ષથી, બંને વાત ૈયાર ન હતાં. જેના કારણે ઘણીવાર પપ્પુ અને જિગર વચ્ચે શાબ્દિ ક બોલાચાલી પણ થયા કરતી હતી. જેના પગલે જિગરના પિતાએ ઉક્ત ભાડાનું મકાન ખાલી કરીને પરિવાર સાથે બીજે રહેવા જતા રહ્યા હતા. તેમ છતાં બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું રહ્યુ ં હતું. 20 રાપિયા લઈન ે સોડા પીવા માટે નીકળ્યો હતો. એ વખતે પપ્પુએ ફોન કરીને તેને સિંદબાદ હોટલ સામ ે બોલાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. એ વખતે પપ્પુની પત્ની પણ હાજર હતી. આ દરમિયાન પપ્પુએ તીક્ષ્ણ ડિસમિસ જેવા હથિયારથ ી જિગરની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા અને પળવારમા ં જ જિગર તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો.

પોલીસે તરત જ આરોપીને રાઉન્ડઅપ કરી લીધો આ બનાવ ના પગલે કલોલ શહેર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હ તી અને પપ્પુને રાઉન્ડઅપ કરી લીધો હતો. આ અંગે જિગરના મોતના સમાચાર સાંભળીને પરિવારમા ં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 20 días 10 મિનિટમાં જ એની હત્યાના સમાચાર આવ્યા હતા. જ્યારે જિગરના ભાઈ સુનિલે પોલીસને ફરિયાદ આપેલ ી કે, રાતે જિગરનો ફોન આવ્યો હતો. જેણે પપ્પુ સાથે ઝઘડો

થયો હોવાનું કહીને મને સ્થળ પર બોલાવ્યો હતો. જોકે, જિગર અને પપ્પુ વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઇ હ ોવાથી મેં તેને ત્યાંથી ઘરે આવી જવાનું કહીને ફો ન મૂકી દીધો હતો. જે પછી મને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

પોલીસે આરોપી પતિને ઝડપી લીધો.

બંને વચ્ચે ત્રણેક વર્ષથી અફેર હતું: કલોલ Dysp કલોલ Dysp પી.ડી. મનવરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હ તું કે, જિગરને રમજાનીની પત્ની સાથે ત્રણેક વર્ષ થી અફેર હતું. તેઓ પહેલાં એકબીજાના પાડોશમાં રહેતા ગર અને પપ્પુની પત્નીની આંખો મળી ગઈ હતી. ગઈકાલે પપ્પુ – જિગર વચ્ચે અવૈધ સંબંધોને લઈને મ ાથાકૂટ થઇ હતી અને પપ્પુએ ડિસમિસ જેવા તીક્ષ્ણ હથ િયારથી જિગરની છાતીના ભાગે ઘા ઝીંકી

દીધો હતો. હાલમાં હત્યાનો ગુનો નોંધી રમજાની ઉર્ફે પપ્પુ ની ધરપકડ કરી લેવાઈ છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ ્યો છે.

પ્રેમ પ્રકરણ અને એકતરફી પ્રેમમાં ખૂની ખેલ ખેલ ાયાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતનો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજી તો ભુલાય ો નથી ત્યાં હજી ગઇકાલે જ અમદાવાદના સરદાર નગર વિ સ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સ પ્રેમિકાન ી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તો એકાદ વર્ષ પહેલાં ગાંધીનગરમાં એક પ્રેમીએ ની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કર્યો હતો. 30 થાના ુ ટાંકા લેવાની ફરજ પડી હતી.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %