Categories
Ahemdabad crime news

અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

0 0
Read Time:1 Minute, 15 Second

અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા રૂ.૫૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ ના આનંદનગર પોલીસ સ્ટેશનના જોઘપુર ગામ ચોકી ના પી. એસ .આઈ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા એ ફરીયાદી ના પતિ વિરુધ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના કામે ૧૫૧ કરી જામીન લેવડાવી માર નહીં મારવા અને અને પાસા નહી કરવા પેટે રૂ.૫૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી ,
પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે છટકું ગોઠવવા માં આવેલ , જે છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણા રૂ.૫૦,૦૦૦ સ્વીકાર કરતા acb એ રંગે હાથ ઝડપી પાડયા

આરોપી: – નરેશદાન ઉમેદસિંહ ટાપરીયા , પો.સ.ઇ , વર્ગ -૩
જોઘપુર ગામ ચોકી , આનંદનગર પોલીસ સ્ટેશન , અમદાવાદ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Kach

કચ્છના ચકચારી રેપકાંડમાં રેપ થયો જ નથી : એસ પી કરણ રાજ વાઘેલા ની પત્રકાર પરિષદ માં ઘટસ્ફોટ

0 0
Read Time:1 Minute, 42 Second

કચ્છના ચકચારી રેપકાંડમાં રેપ થયો જ નથી : એસ પી કરણ રાજ વાઘેલા ની પત્રકાર પરિષદ માં ઘટસ્ફોટ

રેપ નહિ પણ હકીકતે હતો હની ટ્રેપ : કચ્છ માં હની ટ્રેપ નાં વધતા કિસ્સા નો વ્યાપ છેક કુવૈત સુધી પહોંચ્યો

રેપ ની ખોટી ફરિયાદ દાખલ કરનાર દિવ્યા ચૌહાણ નામની અમદાવાદ ની યુવતી મનીષા ગોસ્વામી ની સાથી નીકળી

કુવૈત થી માંલદાર બકરો ફસાયેલો પરંતુ તેના સદનસીબ કે તે કોઈ કારણસર ભારત આવી નાં શક્યો : તેને ફસાવી ૧૦ કરોડ પડાવવાનો કારસો હતો

દિવ્યા અમદાવાદ થી ભુજ આવી સેવન સ્કાય હોટેલ માં રોકાઈ હતી : ત્યાંથી મૃતક આહીર યુવાન દિલીપ સાથે ફરવા ગઈ અને રાત્રે પરત આવીને રેપ ની ફરિયાદ દાખલ કરી

આહિર યુવાન પાસેથી ૪ કરોડ પડાવવાના ષડયંત્ર માં મનીષા નો પતિ ગજજુ ગોસ્વામી, બે એડવોકેટ કોમલ જેઠવા અને આકાશ મકવાણા ,અખલાક અને અઝીઝ સહિત નાં ૮ લોકો શામેલ હતા

મનીષા પાલારા જેલ માં રહી એન્ડ્રોઇડ ફોન વડે દોરીસંચાર કરતી હતી :

મૃતક દિલીપ આહિરને હની ટ્રેપમાં ફસાવી આપઘાત કરવા મઝબુર કરનારા લોકોમાં થી ત્રણ ની ધરપકડ

મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદનાં નરોડા પોલીસ મથકમાં હની ટ્રેપની એફ આઈ આર ફાટેલી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદા (AQ) ના સભ્યો અને ગેરકાયદેસર રીતિ ભારત મા રહી અલ કાયદા નો પ્રચાર-પ્રસાર તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ત્રણ બાંગ્લાદેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ ટી એસ.

1 0
Read Time:4 Minute, 10 Second

ગુજરાત એ.ટી.એસ.ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અ લ કાયદા (AQ) માં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ચાર બાંગલાદેશી ઈસમો નામે સોબ મીયાં, આકાશમાન. મુન્નાખાન તથા અબ્દુલ લતિફનાઓ અંગે ગુપ્ત માહિ તી મળેલ. જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા મોહમ્મદ સોબમિયા અહેમદઅલી, ઉ.વ.ર૮ ધંધો :નોકરી, રહે સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચા ર રસ્તા પાસે, અમદાવાદ, મૂળ રહે. ખુદરો ગામ, જીલ્લો: મ્યુમનસિંહ, બાંગ્લાદેશનાની પૂછપરછ કરવામાં આવેલ

મોહમ્મદ સૌજીબમિયા અહેમદઅલીની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાગલદેશી ઈસમો મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન રહે. ભાલુકા, બાંગ્લાદેશ તથા મોમિનુલ ઉર્ફે અબ્દુલ લ તીફ રહે, મોરસી, બાંગ્લાદેશનાઓ સાથે 8 તો, જે ત્રણેય પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ ક (AQ) છે. જે આધારે ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઈસમોની ઓળખ કરવામાં આવેલ, જે પૈકી મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇન્ ઝબાલ ઉર્ફે મુન્નાખાન તથા અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે ગીર ઉર્ફે આકાશખાનનાઓને ગુજરાત એ.ટી એસ.ની દ્વારા ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતેથી યુ.પી. પોલીસની મદદથી પકડી પાડવામાં આવેલ છે.

(AQ) નો સભ્ય મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ રહે, મોરસી, બાંગ્લાદેશ, જે આ મોડ્યુલના ઉપ રોક્ત સભ્યો દ્વારા પ્રોત્સાહિત થયેલ અને તાજેત રમાં જ ગેરકાયદેસર રીતે બાંગલાદેશથી ભારતમાં પ્ રવેશ કરેલ. ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા આ મોમિનુલ ઉર્ફે અબ્લદુલતીફ ને તા. 22/05/2023 ડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ તથા તપાસમા ં જાણવા મળેલ છે કે, આ મોડ્યુલના સભ્યો ગેરકાયદેસ (AQ) ની વિચારધારાનો પ્ર ચાર- પ્રસાર કરવા, અન્ય યુવાનોની સહાનુભૂતિ ની તેમની આ આતંકવાદી સંગઠનમાં રીક્રુટમેન્ટ કરવા તેમજ ફંડ કલેક્શન કરી તેમના હેન્ડલરને કેવી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આ તમામ ઈસમો પોતાની મૂળ ઓળખ તથા પ્રવૃત્તિઓ છૂપ ાવી રાખવા કોમ્યુનીકેશન માટે Aplicaciones de chat encriptadas, TOR તથા VPN નો ઉપયોગ કરી રહેલ હતા.

વધુમાં, અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશખાન તથા મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાનનાઓ બોગસ આ ધાર કાર્ડ તથા પાન કાર્ડ ધરાવે છે અને ભારતીય કોમાં ખોટી ઓળખ આઘારે બેંક એકાઉન્ટ્સ ધારાવે છે. આ મોડ્યુલના સભ્યો દ્વારા એકત્રિત કરવામાં આવે લ નાણાં અઝરૂલ ઇસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે જ હાંગીર ઉર્ફે આકાશખાન દ્વારા બેંક ટ્રાન્ઝેક્શ ન્સ તથા હવાલાના માધ્યમથી બાંગલાદેશ ખાતે અલ-કાય (AQ) ખુલવા પામેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %